મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો મોરબીની ગજાનન પાર્ક સોસાયટીમાં રામ નવમીની શોભાયાત્રા સાથે ભવ્ય ઉજવણી કરાઇ મોરબીમાં બે અને ટંકારામાં એક વિદેશી દારૂની રેડ: 337 બોટલ દારૂ ઝડપાયો, બે આરોપી પકડાયા-બેની શોધખોળ મોરબી અગાઉ કરેલ ફરિયાદ અને રૂપિયાની લેતી દેતીનો ખાર રાખીને યુવાનને ફોન ઉપર ધાક ધમકી વાંકાનેરમાં અપમૃત્યુના બે બનાવ: બીમારીથી કંટાળીને મહિલાએ કર્યો આપઘાત-લુહારની વાડી પાસે હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે
Breaking news
Morbi Today

હળવદના પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યની બદલી


SHARE











હળવદના પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યની બદલી

ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા ગઈકાલે હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યની બદલી કરવામાં આવેલ છે અને તેઓને ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી તરીકે મુકવામાં આવ્યા છે. તેવી જ રીતે આરઆઈસી ગાંધીનગરના સૂરજ સુથારને કચ્છના નખત્રાણા પ્રાંત અધિકારી તરીકે મુકવામાં આવ્યા છે. જો કે, હાલમા હળવદ પ્રાંત અધિકારીની ખાલી પડેલ જગ્યા ઉપર કોઈને સરકારમાંથી મૂકવામાં આવેલ નથી અને મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે તેઓને સરકારમાંથી ઓર્ડર કરીને મૂકવામાં આવ્યા હતા જો કે, તે બાબતની કોઈ સ્પષ્ટતા નથી જેથી ચીફ ઓફિસર તરીકે તે હાલમાં ચાલુ જ રહેશે તેવું જાણવા મળી રહ્યું છે

હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા નેચરલ વસ્તુઓનું કરાશે વેંચાણ

મોરબી હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા જુદાજુદા વિસ્તારમાં નેચરલ વસ્તુઓનું વેંચાણ કરવામાં આવે છે તેવી જ રીતે આ રવિવારે મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમોરબા હનુમાન પાસે મોરબી-૨ ખાતે આવતી કાલે તા ૨૯ ના રોજ સવારે ૯ થી ૧૨ વાગ્યાં સુધી નેચરલ વસ્તુઓનું વેચાણ કરાશે

જેમાં રાહતદરે દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડનું વિતરણ, હરડે પાવડરગીલોય ઘનવતીનેચરલ સાબુડાંગની રાગીનો લોટ મળશેગૌમૂત્ર અર્કકેળા ના  પાપડઆમળા-અરીઠા-શિકાકાઈ પાવડરસિંધાલુણ નમક,નગોળનું તેલઆંબળાની મીઠી કેન્ડી,રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલ પાટલા,વેલણ,જેરણીદેશી ટામેટા,ગોલ્ડન બેરી વગેરે રાખવામા આવશે






Latest News