મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ કોલેજનું એમબીએ સેમેસ્ટર-૨ માં શ્રેષ્ઠ પરિણામ


SHARE











મોરબીની નવયુગ કોલેજનું એમબીએ સેમેસ્ટર-૨ માં શ્રેષ્ઠ પરિણામ

જીટીયુ દ્વારા તાજેતરમાં એમબીએ સેમેસ્ટર-૨ ના પરિણામને જાહેર કરવામાં આવ્યા છે જેમાં મોરબીની નવયુગ કોલેજે શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે અને એમબીએ સેમેસ્ટર-૨ ના પરિણામમાં ૯.૭૪ એસપીઆઈ સાથે સેજપાલ દર્શિતે યુનિવર્સિટીમાં દ્વિતિય ક્રમાંક અને કોલેજમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. તેમજ ૯.૨૯ એસપીઆઈ સાથે ફુલતરીયા વૈદેહીએ કોલેજમાં દ્વિતિય ક્રમાંકે અને ૯.૧૪ એસપીઆઈ સાથે કોટેચા જ્હાન્વી તૃતિય ક્રમાંકે મેળવેલ છે જેથી આ ઉત્કૃષ્ટ પરિણામ લાવવા બદલ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાએ વિદ્યાર્થીઓને અભિનંદન આપેલ છે ઉલ્લેખનીય છે કે મોરબી જીલ્લાના નવયુગ એમબીએ કોલેજનો ગત વર્ષથી જ પ્રારંભ થયેલ છે અને પ્રથમ વર્ષથી જ ઉત્કૃષ્ટ પરિણામની શરૂઆત થઈ ગયેલ છે.






Latest News