મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના કુબેરનગરમાં ઘરમાંથી નસીલી શિરપની ૧૬૮૦ બોટલો ઝડપાઇ


SHARE











મોરબીના કુબેરનગરમાં ઘરમાંથી નસીલી શિરપની ૧૬૮૦ બોટલો ઝડપાઇ

મોરબી શહેરમા દારૂ અને જુગારના દૂષણને ડામવા માટે પોલીસ દ્વારા સમયાંતરે રેડ કરવામાં આવે છે દરમ્યાન મોરબી સીટી એ ડિવિઝનના પીઆઇ હકૂમતસિંહ જાડેજાની સૂચના મુજબ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે કુબેરનગર શેરી નં-૩ મા રહેતા હરેન્દ્રસિંહ સુરેશસિંહ જાડેજા જાતે દરબારને ત્યનથી અલગ અલગ કંપનીની આયુર્વેદીક શંકાસ્પદ કેફીપ્રવાહી શીરપની ૧૬૮૦ બોટલ  મળી આવી હતી જેથી પોલીસે ૨,૫૨,૦૦૦ નો જથ્થો કબ્જે કરેલ છે અને સેમ્પલ એફ.એલ.એલ. રીપોર્ટ માટે મોકલાવવામાં આવેલ છે આ આયુર્વેદીક શંકાસ્પદ કેફીપ્રવાહી શીરપની બોટલો હરેન્દ્રસિંહ સુરેશસિંહ જાડેજા જાતે દરબાર (૨૩) રહે. નવલખી રોડ કુબેરનગર શેરી નં.૩ મોરબી મૂળ રહે. રામપર અબડા તાલુકો નલીયા અને વીક્રમસીંહ સુરેશસિંહ જાડેજા જાતે દરબાર રહે. નવલખી રોડ કુબેરનગર શેરી નં-૩ મુળ રહે. રામપર અબડા તાલુકો નલીયા વાળા વેચતા હોવાનું સામે આવ્યું છેવ અને રાજકોટના રાજેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજાએ માલ મોકલાવ્યો હોવાનું સામે આવેલ છે આ કામગીરી પીઆઇ એચ.એ. જાડેજાની સૂચના મુજબ પીએસઆઈ એ.વી.પાતળીયા સહિતની ટીમે કરી હતી






Latest News