મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં રામાનંદીય સાધુ જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન


SHARE











મોરબીમાં રામાનંદીય સાધુ જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન

મોરબીમાં રામાનંદીય સાધુ જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૨૭ ને શુક્રવારના રોજ રાત્રે નવરાત્રિ રાસોત્સવ યોજાશે.

મોરબીના નવલખી રોડ પર રોકડીયા હનુમાનજી મંદિર પાસેના મિલન પાર્ટી પ્લોટ ખાતે મોરબીના રામાનંદીય સાધુ જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા તા ૨૭ ને શુક્રવારે રાત્રે ૮ કલાકે રામાનંદી સાધુ સમાજ માટે ફ્રી એન્ટ્રી નવરાત્રિ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે સુપ્રસિદ્ધ ગાયક કલાકારો અને જુનિયર દયાભાભી કાજલ લશ્કરી, યુટ્યુબર પ્રિસા દેવમુરારી વગેરે હાજર રહેશે તેમજ આયોજકોએ જણાવ્યુ છે કે, ટ્રેડિશનલ ડ્રેસ સાથે આવેલા ખેલૈયાઓ માટે આકર્ષક ઈનામો રાખવામા આવેલ છે અને ત્યાં રમવા આવનારે તેના આઈકાર્ડ સાથે લાવવાના છે વધુ માહિતી માટે હિતેશભાઈ રામાવત (૯૪૨૬૩ ૧૬૯૦૪) અને રવિભાઈ રામાનુજ (૭૫૭૫૦ ૪૭૬૭૬)નો સંપર્ક કરવા જણાવ્યુ છે અને આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ મોરબીના રઘુનંદન સ્ટુડિયો કરવામાં આવશે






Latest News