મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા આરોપીના ઘરમાંથી એક પિસ્તોલ-નવ જીવતા કાર્ટિઝ ઝડપાયા, વધુ એક ગુનો નોંધાયો મોરબીના ખેવારીયા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા 16 વર્ષના બાળકનું મોત મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ
Breaking news
Morbi Today

મોરબીમાં રામાનંદીય સાધુ જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન


SHARE











મોરબીમાં રામાનંદીય સાધુ જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન

મોરબીમાં રામાનંદીય સાધુ જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૨૭ ને શુક્રવારના રોજ રાત્રે નવરાત્રિ રાસોત્સવ યોજાશે.

મોરબીના નવલખી રોડ પર રોકડીયા હનુમાનજી મંદિર પાસેના મિલન પાર્ટી પ્લોટ ખાતે મોરબીના રામાનંદીય સાધુ જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા તા ૨૭ ને શુક્રવારે રાત્રે ૮ કલાકે રામાનંદી સાધુ સમાજ માટે ફ્રી એન્ટ્રી નવરાત્રિ રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે સુપ્રસિદ્ધ ગાયક કલાકારો અને જુનિયર દયાભાભી કાજલ લશ્કરી, યુટ્યુબર પ્રિસા દેવમુરારી વગેરે હાજર રહેશે તેમજ આયોજકોએ જણાવ્યુ છે કે, ટ્રેડિશનલ ડ્રેસ સાથે આવેલા ખેલૈયાઓ માટે આકર્ષક ઈનામો રાખવામા આવેલ છે અને ત્યાં રમવા આવનારે તેના આઈકાર્ડ સાથે લાવવાના છે વધુ માહિતી માટે હિતેશભાઈ રામાવત (૯૪૨૬૩ ૧૬૯૦૪) અને રવિભાઈ રામાનુજ (૭૫૭૫૦ ૪૭૬૭૬)નો સંપર્ક કરવા જણાવ્યુ છે અને આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ મોરબીના રઘુનંદન સ્ટુડિયો કરવામાં આવશે






Latest News