જેને જે કરવુ હોય તે કરે, હું 1997 માં રાજ્યના મુખ્યમંત્રીને અડી ગયો હતો, મારી ટીમ અને વેપારીઓ મારી સાથે જ છે: મોરબીમાં રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિયાનો સીધો પ્રહાર મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ
Breaking news
Morbi Today

મોરબી: નોરતામાં ચિત્રા હનુમાનજી ધુન મંડળે કર્યા સેવા કાર્યો


SHARE











મોરબી: નોરતામાં ચિત્રા હનુમાનજી ધુન મંડળે કર્યા સેવા કાર્યો

નવરાત્રીના નવલા પવિત્ર દિવસોમાં મોરબીના જાણીતા ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી હતી.જેમા શનાળા રોડ ઉપર આવેલ ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્રારા દિવ્યાંગ વ્યક્તિઓને ટ્રાયસિકલ આપવામાં આવી હતી.તેમજ છ જરૂરીયાતમંદ પરિવારો અને ગંગા સ્વરૂપ બહેનોને અનાજ-રાશન કીટ આપવામાં આવી હતી.ચથા ત્રણ રાશન કીટ વેજલપર ગામે, એક-એક કીટ ખાખરેચી કુંતાસી તથા નશીતપર ગામમાં આપવામાં આવી હતી.આ દરેક સેવાકીય પ્રવૃતિઓમાં ચિત્રા હનુમાનજી ધુન મંડળના વરિષ્ઠ અને યુવા સભ્યોની હાજરી હતી અને તેમના હસ્તે આપવામાં આવી અને નવરાત્રીના પાવનકારી દિવસમાં માતાજીના આશીર્વાદ લઇને આ સેવાકીય કાર્ય ચિત્રા હનુમાનજી ધુન મંડળે કર્યુ હતુ તેમ પ્રમુખ દ્રારા યાદીમાં જણાવવામાં આવ્યું છે.






Latest News