ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા કરાશે શસ્ત્ર-શાસ્ત્ર પૂજન


SHARE







મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા કરાશે શસ્ત્ર-શાસ્ત્ર પૂજન

મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આગામી તા. ૨૪ ને વિજયા દશમીના દિવસે શસ્ત્ર-શાસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવી છે અને આગામી મંગળવારે સવારે ૯:૩૦ થી ૧૧ કલાક સુધી મોરબીના નવલખી રોડ ઉપર આવેલ શ્રી પરશુરામ ધામ ખાતે આ કાર્યક્રમ યોજાશે ત્યારે સનાતન સંસ્કૃતિના પાવન ઉત્સવ વિજયા દશમી નિમિતે શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનના કાર્યક્રમમાં ભૂદેવોને આવવા માટે મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે






Latest News