મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન
Breaking news
Morbi Today

મોરબીના ખરેડા ગામે કાથરાણી પરિવાર દ્વારા હવનયજ્ઞ-સ્નેહમિલનનું આયોજન


SHARE











મોરબીના ખરેડા ગામે કાથરાણી પરિવાર દ્વારા હવનયજ્ઞ-સ્નેહમિલનનું આયોજન

મોરબી નજીકના ખરેડા ગામે આવેલ કાથરાણી પરિવારના કુળદેવ મંદિરે નવરાત્રી મહોત્સવની પૂર્ણાહૂતિ નિમિત્તે હવનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે સાથોસાથ સ્નેહ મિલન પણ રાખવામા આવેલ છે

મોરબીના ખરેડા ગામે કાથરાણી પરિવાર દ્વારા તા. ૨૨ ના રોજ સવારે ૧૧ વાગ્યે ૧૦૮ કુમારીકા પુજન-ભોજન તેમજ તા.૨૩ ના રોજ રાત્રે ૧૧ વાગ્યે નવરાત્રી મહોત્સવની પૂર્ણાહૂતિ તથા લ્હાણી વિતરણતા. ૨૪ ના રોજ સવારે ૭:૩૦ વાગ્યે હવનયજ્ઞ શરૂ કરાશે અને ૧૨ વાગ્યે સ્નેહમિલન ત્યાર બાદ હવનયજ્ઞમાં બીડૂ હોમાશે અને સ્નેહમિલન કાર્યક્રમ સાથે તેજસ્વી છાત્રોને સન્માનિત પણ કરવામાં આવશે જેથી કરીને વિદ્યાર્થીઓને છેલ્લી વાર્ષિક પરીક્ષામાં પાસ થયા હોય તેમણે તેની માર્કશીટની નકલ સાથે લાવવા આયોજકોએ જણાવ્યુ છે અને કાથરાણી પરિવારના દરેક સભ્યોને ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા માટે કાથરાણી કુળદેવ મંદિર વતી ચંદુભાઈ કાથરાણીસુરેશભાઈ કાથરાણી, નટુભાઈ કાથરાણી દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે 






Latest News