મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના ખરેડા ગામે કાથરાણી પરિવાર દ્વારા હવનયજ્ઞ-સ્નેહમિલનનું આયોજન


SHARE











મોરબીના ખરેડા ગામે કાથરાણી પરિવાર દ્વારા હવનયજ્ઞ-સ્નેહમિલનનું આયોજન

મોરબી નજીકના ખરેડા ગામે આવેલ કાથરાણી પરિવારના કુળદેવ મંદિરે નવરાત્રી મહોત્સવની પૂર્ણાહૂતિ નિમિત્તે હવનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે સાથોસાથ સ્નેહ મિલન પણ રાખવામા આવેલ છે

મોરબીના ખરેડા ગામે કાથરાણી પરિવાર દ્વારા તા. ૨૨ ના રોજ સવારે ૧૧ વાગ્યે ૧૦૮ કુમારીકા પુજન-ભોજન તેમજ તા.૨૩ ના રોજ રાત્રે ૧૧ વાગ્યે નવરાત્રી મહોત્સવની પૂર્ણાહૂતિ તથા લ્હાણી વિતરણતા. ૨૪ ના રોજ સવારે ૭:૩૦ વાગ્યે હવનયજ્ઞ શરૂ કરાશે અને ૧૨ વાગ્યે સ્નેહમિલન ત્યાર બાદ હવનયજ્ઞમાં બીડૂ હોમાશે અને સ્નેહમિલન કાર્યક્રમ સાથે તેજસ્વી છાત્રોને સન્માનિત પણ કરવામાં આવશે જેથી કરીને વિદ્યાર્થીઓને છેલ્લી વાર્ષિક પરીક્ષામાં પાસ થયા હોય તેમણે તેની માર્કશીટની નકલ સાથે લાવવા આયોજકોએ જણાવ્યુ છે અને કાથરાણી પરિવારના દરેક સભ્યોને ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા માટે કાથરાણી કુળદેવ મંદિર વતી ચંદુભાઈ કાથરાણીસુરેશભાઈ કાથરાણી, નટુભાઈ કાથરાણી દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે 






Latest News