મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

વાંકાનેર ગાયત્રી શક્તિપીઠ ખાતે ગાયત્રી પરિવાર દ્વારા રાસોત્સવ યોજાયો


SHARE







વાંકાનેર ગાયત્રી શક્તિપીઠ ખાતે ગાયત્રી પરિવાર દ્વારા રાસોત્સવ યોજાયો

વાંકાનેર ગાયત્રી પરિવાર દ્વારા મહિલા રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે બહોળી સંખ્યામાં ખેલૈયાઓએ તેમાં ભાગ લીધો હતો અને હર્ષ અને ઉલ્લાસથી મનમુકીને ગરબા લીધા હતા આ કાર્યક્રમના અંતે વેલડ્રેસ અને વેલપ્લેના સપ્રાઈઝ ઇનામો આપવામાં આવ્યા હતા આ તકે અશ્વિનભાઈ રાવલ, ડો.ભાનુબેન મહેતા દેવદયા, પી.એસ.આઇ. ડી. વી. કાનાણી, પી.એસ.આઇ. લલીતાબેન બાંભવા અને સમસ્ત ગાયત્રી પરિવારના લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવા માટે ગાયત્રી પરિવાર વાંકાનેર, માતૃશક્તિ સખીમંડળ, વનિતાવૃંદ, રમઝટ દાંડિયા ક્લાસિસએ જહેમત ઉઠાવી હતી અને હરીફાઈમાં નિર્ણાયક તરીકે ધર્મેન્દ્રસિંહ ઝાલા, દેવાંશીબા ઝાલા, શિતલબેન પંચોલી, સુધાબેન યાજ્ઞિક, બંશીખિરૈયાએ સેવા આપી હતી.






Latest News