રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત
Breaking news
Morbi Today

મોરબીના સોઓરડી પાસે આવેલ રામદેવપીર મંદિરેથી શોભાયાત્રા યોજાઇ


SHARE











મોરબીના સોઓરડી પાસે આવેલ રામદેવપીર મંદિરેથી શોભાયાત્રા યોજાઇ 

મોરબી સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં આવેલ રામદેવપીર મંદિરેથી દર વર્ષે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષ પણ શોભાયાત્રા કઢાવવામાં આવી હતી ત્યારે બહોળી સંખ્યામાં લોકો તેમાં જોડાયા છે અને આ મંદિરને ૪૮ વર્ષ થયા છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે યોજાયેલ શોભાયાત્રામાં મોરબી નગરપાલિકાના પુવૅ કાઉન્સિલર સુરેશભાઇ શિરોહીયા, જશવંતીબેન શિરોહીયા, ગીરીરાજસિહ ઝાલા, મનસુખભાઈ બરાસરા અને ગોતમભાઇ સોલંકી જોડાયા હતા તે ઉપરાંત બળવંતભાઈ સનાળીયા, ભીખાભાઈ સોલંકી, ભરતભાઇ જોશી, પરશોતમભાઇ સોલંકી તેમજ મંદિરનાં સંચાલક તરીકે સેવા આપતા છગનભાઈ સોલંકી સહિતના અન્ય સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા.






Latest News