મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબી : શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા યોજાયો સરસ્વતિ સન્માન સમારોહ


SHARE







મોરબી : શ્રી રઘુવંશી યુવક મંડળ દ્વારા યોજાયો સરસ્વતિ સન્માન સમારોહ

રઘુવંશી યુવક મંડળ-મોરબી દ્વારા લોહાણા જ્ઞાતીના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા લોહાણા વિદ્યાર્થી ભવન-મોરબી ખાતે સરસ્વતિ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમા ધો.૯ અને તેનાથી ઉપરના વિદ્યાર્થીઓને શીલ્ડ, સર્ટીફીકેટ તથા વિવિધ ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.સંસ્થાના પ્રમુખ સૌદપભાઈ ખગ્રામના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ૩૦૦ થી પણ વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા તેમાંથી દરેક ધોરણમાં પ્રથમ અને દ્રીતીય નંબર મેળવનાર ૧૨૫ થી પણ વધુ વિદ્યાર્થીઓને મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, શિવમ હોસ્પિટલના ગાયનેક ડો.વિશ્વા કોટેચા અને શિક્ષક જશવંતભાઈ મિરાણી સહિતના આમંત્રિત મહેમાનો અને જ્ઞાતિના આગેવાનોના હસ્તે શિલ્ડ અપર્ણ કરવામાં આવ્યા હતા.તથા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ૫૦૦ થી પણ વધુ જ્ઞાતીના લોકોએ હાજરી આપી હતી અને કાર્યકમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ સંદીપભાઈ ખગ્રામ, ઉપપ્રમુખ જયેશભાઈ કોટેચા, સહમંત્રી હાર્દિકભાઈ કાથરાણી ખજાનચી હિરેનભાઈ પુજારા તેમજ મહામંત્રી પરિમલભાઈ ઠક્કર સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.






Latest News