મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં ધારાસભ્ય કાંતિભાઈ દ્વારા મોદીના જન્મદિન નિમિતે ગૌવંશને ૭૩ મણ સુખડી અપાશે


SHARE











મોરબીમાં ધારાસભ્ય કાંતિભાઈ દ્વારા મોદીના જન્મદિન નિમિતે ગૌવંશને ૭૩ મણ સુખડી અપાશે

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ૭૩ માં જન્મ દિવસ નિમિતે  મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લાના હોદેદારો તથા સર્વે કાર્યકર્તાઓ દ્વારા ૭૩ મણ સુખડી ગૌવંશ માટે બનાવવામાં આવશે અને તેનું વિતરણ તા ૧૭ ના રોજ સવારે ૯ વાગ્યે મોરબી જિલ્લાની મોરબી પાંજરાપોળ, યદુનંદન પાંજરાપોળ, મકનસર પાંજરાપોળ ગૌવંશને સુખડી આપવામાં આવશે 






Latest News