મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબી સરપંચ એસો. દ્વારા સરપંચો સામે ખોટી ફરિયાદ કરનારા સામે પગલાં લેવાની માંગ


SHARE











મોરબી સરપંચ એસો. દ્વારા સરપંચો સામે ખોટી ફરિયાદ કરનારા સામે પગલાં લેવાની માંગ

મોરબી જિલ્લાના જુદાજુદા ગામના સરપંચો સામે રાજકીય કિન્નાખોરી કે પછી અન્ય કોઈ કારણોસર ખોટી ફરિયાદો કરવામાં આવે છે ત્યારે આવી ખોટી ફરિયાદો કરનાર સામે પગલાં લેવાની માંગ સાથે મોરબી જિલ્લા સરપંચ પરિષદના પ્રમુખ નરેન્દ્રસિંહ પી. જાડેજા સહિતના આગેવાનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ત્યારે પ્રમુખે જણાવ્યુ હતું કે, મોરબી જિલ્લામાં સરપંચો વિરુદ્ધ ઘણી વખત ખોટી ફરિયાદો કરવામાં આવે છે ત્યારે ખોટી ફરિયાદ કરનારાઓની સામે પગલાં લેવામાં આવે અને સીસી રોડના કામમાં નવા એસઓઆર મંજુર કરવાની પણ માંગ કરેલ છે






Latest News