હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

મોરબી સરપંચ એસો. દ્વારા સરપંચો સામે ખોટી ફરિયાદ કરનારા સામે પગલાં લેવાની માંગ


SHARE











મોરબી સરપંચ એસો. દ્વારા સરપંચો સામે ખોટી ફરિયાદ કરનારા સામે પગલાં લેવાની માંગ

મોરબી જિલ્લાના જુદાજુદા ગામના સરપંચો સામે રાજકીય કિન્નાખોરી કે પછી અન્ય કોઈ કારણોસર ખોટી ફરિયાદો કરવામાં આવે છે ત્યારે આવી ખોટી ફરિયાદો કરનાર સામે પગલાં લેવાની માંગ સાથે મોરબી જિલ્લા સરપંચ પરિષદના પ્રમુખ નરેન્દ્રસિંહ પી. જાડેજા સહિતના આગેવાનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ત્યારે પ્રમુખે જણાવ્યુ હતું કે, મોરબી જિલ્લામાં સરપંચો વિરુદ્ધ ઘણી વખત ખોટી ફરિયાદો કરવામાં આવે છે ત્યારે ખોટી ફરિયાદ કરનારાઓની સામે પગલાં લેવામાં આવે અને સીસી રોડના કામમાં નવા એસઓઆર મંજુર કરવાની પણ માંગ કરેલ છે






Latest News