મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીના વોર્ડ-૩ માં ખુલ્લી ગટરની કૂંડીઓ ઉપર ઢાંકણ મૂકવા કોંગ્રેસની માંગ


SHARE











મોરબીના વોર્ડ-૩ માં ખુલ્લી ગટરની કૂંડીઓ ઉપર ઢાંકણ મૂકવા કોંગ્રેસની માંગ

મોરબી પાલિકા દ્વારા ભૂગર્ભ ગટરો બનાવવામાં આવી છે પરંતુ ગટરની કૂંડીઓ ઉપર ઢાંકણ ઘનીઉ જગ્યાએ નથી જેથી આવી કુંડી ગમે તેની માટે જીવલેણ સાબિત થઈ શકે છે અને ભુતકાળમાં ખુલ્લી કૂંડીઓના લીધે એક વ્યક્તિનું મોરબીમાં જ મોત પણ થયું હતું ત્યારે કોંગ્રેસ દ્વારા ખુલ્લી કૂંડીઓ ઉપર ઢાંકણ મૂકવાની માંગણી કરવામાં આવી છે. હાલમાં મોરબી યુવક કોંગ્રેસના પૂર્વ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, વોર્ડ નં. ૩ માં આવતા રામકૃષ્ણ નગર સહિતના વિસ્તારમાં એક કે બે નહીં પરંતુ ૨૫ થી વધુ ભૂગર્ભ ગટરની કૂંડીના ઢાંકણા નથી જેથી કરીને અકસ્માતનો સતત ભ રહે છે ત્યારે કોઈ ઘટના બને તે પહેલા જ ગટરની કૂંડી ઉપર ઢાંકણા મૂકવામાં આવે તે જરૂરી છે






Latest News