મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબી જેલમાં રહીને શ્રાવણ માસના ઉપવાસ કરતાં ભાઈઓ માટે ફરાળની ખાસ વ્યવસ્થા કરાઇ


SHARE











મોરબી જેલમાં રહીને શ્રાવણ માસના ઉપવાસ કરતાં ભાઈઓ માટે ફરાળની ખાસ વ્યવસ્થા કરાઇ

મોરબી સબ જેલ ખાતેમાં રાખવામા આવેલ બંદીવાન ભાઈઓમાંથી પવિત્ર શ્રાવણમાસમાં ૪૫ જેટલા બંદીવાન ભાઈઓ શ્રવણ મહિનાના ઉપવાસ કરી રહ્યા છે ત્યારે ઉપવાસની સાથોસાથ તે ભગવાનનું ભજન કીર્તન પણ જેલમાં કરતાં હોય છે ત્યારે જેલના નિયમો ઉપરાંત સેવા ભાવિ સંસ્થા દ્વારા ફરાળી ચેવડો, ફ્રૂટ, ફરાળી મીઠાઈની વ્યવસ્થા કરી આપવામાં આવેલ છે જેથી કરીને ઉપવાસ કરતાં દરેક ભાઈઓને રોજે ફરાળ આપવામાં આવે છે તેવું જેલ અધિક્ષક ડી.એમ. ગોહેલ તેમજ જેલર પી.એમ. ચાવડા પાસેથી જાણવા મળેલ છે






Latest News