મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર
Breaking news
Morbi Today

મોરબીના કેનાલ રોડે ટ્રાફિકની સમસ્યાને ઉકેલવા માટે ઓવરબ્રિજ બનાવવા સીએમને રજૂઆત


SHARE











મોરબીના કેનાલ રોડે ટ્રાફિકની સમસ્યાને ઉકેલવા માટે ઓવરબ્રિજ બનાવવા સીએમને રજૂઆત

મોરબીનાં સરદાર પટેલ રોડથી બાયપાસ સુધીનો ઓવેરબ્રીજ મંજુર કરી ટ્રાફિકની સમસ્યાનું નિવારણ કરવામાં આવે તે અતિજરૂરી છે જેથી કરીને હાલમાં મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરી  કાન્તિલાલ ડી. બાવરવાએ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરેલ છે

મોરબી બાયપાસથી રફાળેશ્વર નેશનલ હાઇવેને જોડતો જે રોડ આવેલ છે તે રોડ પર મોરબીમાં બનાવામાં આવેલ એસ.પી. રોડથી બાયપાસ સુધી દરરોજ સવારે તેમજ  સાંજે ટ્રાફિક થાય છે અને લોકોને પોતાના નિર્ધારિત  સ્થળે પહોચી શકતા નથી અને સમય તેમજ પેટ્રોલ અને ડિઝલનો બગાડ થાય છે જેથી કરીને સ્કુલે જતા આવતા બાળકો સહિતના તમામ લોકોના હિતને ધ્યાને રાખીને તેમજ બીમાર લોકોને સમયસર સારવાર માટે લઈ જઈ શ્કાત તે માટે ટ્રાફિકની સમસ્યાનું નિવારણ કરવું ખુબ જ જરૂરી છે જેથી કરીને મોરબી બાયપાસથી એસ.પી. રોડ સુધીનો ઓવરબ્રીજ બનાવવામાં આવે તેવી લેખિતમાં રજૂઆત કરેલ છે જો કે, આ કામ ખરેખર ક્યારે કરવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે






Latest News