મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીના કેનાલ રોડે ટ્રાફિકની સમસ્યાને ઉકેલવા માટે ઓવરબ્રિજ બનાવવા સીએમને રજૂઆત


SHARE







મોરબીના કેનાલ રોડે ટ્રાફિકની સમસ્યાને ઉકેલવા માટે ઓવરબ્રિજ બનાવવા સીએમને રજૂઆત

મોરબીનાં સરદાર પટેલ રોડથી બાયપાસ સુધીનો ઓવેરબ્રીજ મંજુર કરી ટ્રાફિકની સમસ્યાનું નિવારણ કરવામાં આવે તે અતિજરૂરી છે જેથી કરીને હાલમાં મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરી  કાન્તિલાલ ડી. બાવરવાએ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરેલ છે

મોરબી બાયપાસથી રફાળેશ્વર નેશનલ હાઇવેને જોડતો જે રોડ આવેલ છે તે રોડ પર મોરબીમાં બનાવામાં આવેલ એસ.પી. રોડથી બાયપાસ સુધી દરરોજ સવારે તેમજ  સાંજે ટ્રાફિક થાય છે અને લોકોને પોતાના નિર્ધારિત  સ્થળે પહોચી શકતા નથી અને સમય તેમજ પેટ્રોલ અને ડિઝલનો બગાડ થાય છે જેથી કરીને સ્કુલે જતા આવતા બાળકો સહિતના તમામ લોકોના હિતને ધ્યાને રાખીને તેમજ બીમાર લોકોને સમયસર સારવાર માટે લઈ જઈ શ્કાત તે માટે ટ્રાફિકની સમસ્યાનું નિવારણ કરવું ખુબ જ જરૂરી છે જેથી કરીને મોરબી બાયપાસથી એસ.પી. રોડ સુધીનો ઓવરબ્રીજ બનાવવામાં આવે તેવી લેખિતમાં રજૂઆત કરેલ છે જો કે, આ કામ ખરેખર ક્યારે કરવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે






Latest News