મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે પાલિકા દ્વારા આડેધડ કચરાના ઢગલા: લોકોના આરોગ્યને નુકશાન


SHARE











મોરબીના લાલપર પાસે પાલિકા દ્વારા આડેધડ કચરાના ઢગલા: લોકોના આરોગ્યને નુકશાન

મોરબીમાંથી કચરા ઉપાડીને લાલપર પાસે સબ સ્ટેશન પાસે રોડના કાંઠે આડેધડ કચરાના ઢગલા કરવામાં આવે છે જેથી કરીને મોરબી તાલુકા ભાજપના પ્રમુખે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે અને મોરબી પાલિકાના ટ્રેક્ટરો આડેધડ કચરા નાખી જાય છે તેના લીધે લોકોના જન આરોગ્યને નુકશાન થાય તેવી શક્યતા છે જો કે, કામ કયારે કરવામાં આવશે તે સવાલ છે

મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયાએ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરેલ છે કે, લાલપર પાસે સબ સ્ટેશન પાછળના ભાગમાં મોરબી પાલીકાના ટ્રેકટર દ્વારા આડેધડ કચરાના ઢગલા કરવામાં આવે છે તેમજ મરેલા પ્રાણી, એઠવાડ જેવો ગંદકી ત્યાં નાખવામાં આવે છે જેથી કરીને લોકોને આરોગ્યને નુકશાન થાય તેમ છે અને સિરામિક ફેકટરીના મજૂરોને તેની કોલોનીમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું છે અને જેટકોના કર્મચારી તથા સિરામિકના મજુરો ત્યાં રહેવા તૈયાર નથી. જેથી વહેલી તકે આ ગંદકી અને કચરાના ઢગલા હટાવવામાં આવે તેવી માંગ કરી છે 






Latest News