જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો મોરબીમાં વ્યાજવટાવના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીમાં ઘનશ્યામ મહારાજ સેવક મંડળ દ્વારા પુરૂષોત્તમ માસની વિશેષ ઉજવણી


SHARE











મોરબીમાં ઘનશ્યામ મહારાજ સેવક મંડળ દ્વારા પુરૂષોત્તમ માસની વિશેષ ઉજવણી

હાલમાં પવિત્ર અને પુણ્યકારી પુરૂષોત્તમ માસ એટલે ભગવાનની ભક્તિ કરવા માટેનો શ્રેષ્ઠ સમય સાથો સાથ ભજન-કિર્તન, જપ, તપ, વ્રત, ધ્યાન આદિક કરવાથી એકનું અનેક ગણું ફળ મળતું હોય છે તો એ ન્યાયે મોરબીમાં પણ શ્રી ઘનશ્યામ મહારાજ સેવક મંડળ દ્વારા દર રવિવારે વિશેષ આયોજન કરવામાં આવે છે. જેમાં વર્ષ દરમ્યાન આવતા અનેક ઉત્સવો જેવા કે, રામ નવમી, જન્માષ્ટમી, દિવાળી, અન્નકૂટ, રાસોત્સવ, શોભાયાત્રા, ભગવાનનું ગઢપુર આગમન આદિક અનેક ઉત્સવો કરીને ભગવાનને રિઝવવામાં આવે છે. અધિક માસ દરમિયાન દર રવિવારે સાંજે ૫ થી ૮ દરમ્યાન સમૈયાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે અને ત્યાર બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે તેમાં મોરબીના  અનેક રાજકીય, સામાજિક આગેવાનો તથા  હરિભકતો  મોટી સંખ્યામાં લાભ લઈ પોતાના જીવનને ધન્યાભગી બનાવે છે અને આ કાર્યક્રમ મોરબીના શનાળા રોડે આવેલ શ્રીજી પેલેસ ખાતે રાખવામા આવે છે






Latest News