મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીની લખધીર ગેટ પોલીસ ચોકીએ બોર્ડમાં નામ સુધારવા રજૂઆત


SHARE











મોરબીની લખધીર ગેટ પોલીસ ચોકીએ બોર્ડમાં નામ સુધારવા રજૂઆત

મોરબીમાં નટરાજ ફાટક પાસે આવેલ લખધીર ગેટ પોલીસ ચોકીમા જે લખધીર લખેલ બોર્ડ છે ત્યાં લખધીરસિંહજી લખવા માટે મોરબી રાજપુત કરણી સેના અને મોરબી રાજપુત સમાજની આગેવાનીમા મોરબીના એસપી રજુલ ત્રિપાઠી અને કલેકટર જી.ટી. પંડ્યાને લેખિત રજૂઆત કરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લા કલેકટર અને એસપીએ અધિકારીઓની બેઠક હતી તેમાં આ મુદ્દાને ગંભીરતા પૂર્વક લઇને ચર્ચા કરી હતી અને ત્યાં વહેલીથી વહેલી તકે લખધીરસિંહજી લખેલું બોર્ડ મૂકવામાં આવશે તેવી બાહેધરી મોરબી જિલ્લા ક્ષત્રિય સમાજને આપી છે આ તકે શ્રી રાજપુત કરણી સેનાના જિલ્લાના પ્ર્મૌખ સહિતના હોદેદારો તેમજ મોરબી રાજપુત સમાજના આગેવાન હાજર રહ્યા હતા






Latest News