વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીના લાયન્સ નગરમાં પોલીસનો લોક દરબાર યોજાયો


SHARE











મોરબીના લાયન્સ નગરમાં પોલીસનો લોક દરબાર યોજાયો

મોરબીના સનાળા બાયપાસ રોડ પાસે ભક્તિનગર સર્કલ નજીક આવેલ લાયન્સ નગરમાં મોરબી સીટી એ ડિવિઝનના પીઆઇ હકુમતસિંહ જાડેજાની હાજરીમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાં રહેતા સ્થાનિક લોકો ત્યાં હાજર રહ્યા હતા અને ખાસ કરીને તે વિસ્તારમાં રહેતા લોકો તરફથી જે કોઈ ફરિયાદ મળી તેના ઉપર તાત્કાલિક કામગીરી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી તેની સાથોસાથ કોઈ પણ માહિતી હોય તો તે અંગે પોલીસને જાણ કરવા માટે પણ પોલીસ અધિકારી તરફથી સ્થાનિક લોકોને કહેવામાં આવ્યું હતું આ તકે ત્યાંના સ્થાનિક સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારી દ્વારા અધિકારીનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું અને સંજયભાઈ વાઘેલાએ બાબા સાહેબ આંબેડકરની પુસ્તક અધિકારીને ભેટ આપી હતી 






Latest News