મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના લાયન્સ નગરમાં પોલીસનો લોક દરબાર યોજાયો


SHARE











મોરબીના લાયન્સ નગરમાં પોલીસનો લોક દરબાર યોજાયો

મોરબીના સનાળા બાયપાસ રોડ પાસે ભક્તિનગર સર્કલ નજીક આવેલ લાયન્સ નગરમાં મોરબી સીટી એ ડિવિઝનના પીઆઇ હકુમતસિંહ જાડેજાની હાજરીમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ત્યાં રહેતા સ્થાનિક લોકો ત્યાં હાજર રહ્યા હતા અને ખાસ કરીને તે વિસ્તારમાં રહેતા લોકો તરફથી જે કોઈ ફરિયાદ મળી તેના ઉપર તાત્કાલિક કામગીરી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી તેની સાથોસાથ કોઈ પણ માહિતી હોય તો તે અંગે પોલીસને જાણ કરવા માટે પણ પોલીસ અધિકારી તરફથી સ્થાનિક લોકોને કહેવામાં આવ્યું હતું આ તકે ત્યાંના સ્થાનિક સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારી દ્વારા અધિકારીનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું અને સંજયભાઈ વાઘેલાએ બાબા સાહેબ આંબેડકરની પુસ્તક અધિકારીને ભેટ આપી હતી 






Latest News