મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી શહેર અને જિલ્લામાં અધિક-શ્રાવણ માસમાં કતલખાના બંધ રાખવાની માંગ


SHARE











મોરબી શહેર અને જિલ્લામાં અધિક-શ્રાવણ માસમાં કતલખાના બંધ રાખવાની માંગ

હિન્દુઓના પવિત્ર અધિક માસ તથા શ્રાવણ માસમાં મોરબી શહેર અને જિલ્લામાં તેમજ  ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર ચાલતા કતલખાના કાયમી ધોરણે બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને મોરબી જિલ્લાની હિન્દુ યુવા વાહિની અખિલ વિશ્વ ગૌ સંવધઁન પરિષદ દિલ્હી  દ્વારા મોરબી જિલ્લા કલેકટર મારફતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદનપત્ર આપવામાં આવેલ છે અને તેવી રજૂઆત કરી છે કે, મોરબી જિલ્લામાં જેટલા પણ ગેરકાયદે કતલખાના ચાલુ છે તેને બંધ કરવામાં આવે અને તેની સાથે નોનવેજની લારીઓ જાહેરમાં ખુલ્લેઆમ મંદિરોની આસપાસના વિસ્તારમાં ઊભી રાખીને નોનવેજનું વેચાણ કરવામાં આવતી હોય છે ત્યારે મોરબી તેમજ ગુજરાતભરમા ચાલતા કતલખાના બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ત્યારે હિન્દુ યુવા વાહિનીઅખિલ વિશ્વ ગૌ સંવધઁન પરિષદ  (દિલ્હી), મહાકાલ ગ્રુપના આગેવાનો, હોદેદારો હાજર રહ્યા હતા






Latest News