મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબી : સિંધાવદરમાં વાહકજન્ય રોગ અટકાયતી ઝુંબેશ


SHARE







મોરબી : સિંધાવદરમાં વાહકજન્ય રોગ અટકાયતી ઝુંબેશ

મોરબી જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કવિતાબેન દવે, જિલ્લા મેલેરિયા અધિકારી ડો.ડી.વી.બાવરવાની સૂચના અને પ્રા.આ.કે. સિંધાવદરના મેડીકલ ઓફિસર ડો. દિશીતા ડઢાણીયા સુપરવાઇઝર હીરાભાઈ મકવાણાના માર્ગદર્શન અનુસાર પી.એચ.સી. સિંધાવદરના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સિંધાવદર, ખીજડિયા, ખેરવા, અગાભી પીપળીયા, રાજાવડલા અને ઘીયાવડ તેમજ સેજાના ગ્રામ્ય વિસ્તારોમાં વાહકજન્ય રોગ અટકાયતી બાબતે વિવિધ કામગીરી કરવામાં આવી.

ઘરમાં વાપરવાના પાણીથી ભરેલા વાસણોમાંથી બિનજરૂરી પાણીનો નિકાલ, એબેટ કામગીરી,તાવના કેસની સારવાર, જનજાગૃતિ તેમજ પ્રા. શાળાના બાળકોને વાહકજન્ય નિર્મૂલન માટે શું શું કરવું અને શું શું ના કરવું એ બાબતે પોરા અને ગપ્પી માછલી નિદર્શન કરાવીને માહિતી આપવામાં આવી હતી. ઘરની બહાર વરસાદી ભરાયેલા નાના મોટા ખાડા ખાબોચિયામાં ઓઇલ કામગીરી પાણીનો નિકાલ કરવામાં આવેલ. તેમજ મેલેરિયા અટકાવવામાં માટે ઘેર ઘેર જઈને લોકોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.






Latest News