મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં જયા પાર્વતીના જાગરણ માટે પરશુરામ યુવા ગ્રુપનું ખાસ આયોજન


SHARE









મોરબીમાં જયા પાર્વતીના જાગરણ માટે પરશુરામ યુવા ગ્રુપનું ખાસ આયોજન

મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા જયા પાર્વતીના વ્રતના જાગરણ નિમિત્તે બ્રાહ્મણોને જાગરણમાં અન્ય કોઈ જગ્યાએ જવું ના પડે તેવું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે દાંડિયા રાસ, ફરાળી નાસ્તો સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે

પરશુરામ યુવા ગ્રુપ દ્વારા આગામી તા ૫/૭ ને બુધવારના રોજ રાત્રી જાગરણનું આયોજન કરેલ છે ત્યારે પરશુરામ ધામ નવલખી રોડ ખાતે મહિલાઓ માટે દાંડિયા રાસ, ફરાળી નાસ્તો સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે અને તેમાં બ્રાહ્મ સમાજની બહેન-દીકરીઓને સહ પરિવાર સાથે જોડાવવા આમંત્રણ પરશુરામ યુવા ગ્રુપ દ્વારા આપવામાં આવ્યું છે અત્રે ઉલેખનીય છે કે, દરેક સમાજ દ્વારા આવી રીતે પોતાના સમાજની દીકરીઓ અને મહિલાઓની સલામતીને ધ્યાને રાખીને વ્યવસ્થા કરવામાં આવે તો જાગરણની રાતે જે અનિચ્છનિય બનાવો બનતા હોય છે તેવા બનાવોને બનતા રોકી શકાય તેમ છે






Latest News