મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી સમસ્ત બ્રહ્મસમાજની ટીમમાં હોદેદારોની વરણી


SHARE











મોરબી સમસ્ત બ્રહ્મસમાજની ટીમમાં હોદેદારોની વરણી

સમસ્ત બ્રહ્મસમાજ મોરબીના ૨૦૨૩-૨૫ માટે પ્રમુખ તરીકે રવીન્દ્રભાઈ ત્રિવેદી તથા મહામંત્રી મિલેશભાઈ જોશી તથા કમલભાઈ દવેની વરણી કરવામાં આવી છે ત્યારે સમસ્ત બ્રહ્મસમાજ મોરબીની નવી ટીમ જાહેર કરવામાં આવી છે

આ નવી ટીમમાં ઉપપ્રમુખ તરીકે જયદિપભાઈ ઠાકર, એન.એન. ભટ્ટ, મહિધરભાઈ દવે, રાજુભાઈ જોશી, સુરેશભાઈ જોશી, જીતેન્દ્રભાઈ ત્રિવેદી તથા વાલાભાઈ રાજગોર તથા મંત્રી તરીકે નીતિનભાઈ પડ્યા, અજયભાઈ ધાંધલ્યા, આશિષભાઈ મહેતા, મુકુંદરાય જોશી, મહેશભાઈ ઓઝા, તથા રાજીવભાઈ ભટ્ટ જ્યારે ખજાનચી તરીકે રાજેશભાઇ પંડ્યા અને સહ ખજાનચી તરીકે હરેશભાઈ જાની તથા સોશ્યલ મીડિયા સંયોજક તરીકે હિતેશભાઈ લહેરુ જીગરભાઈ દવે તથા યજ્ઞેશ ભાઈ જાનીની નિમણૂંક કરવામાં આવી છે. તેમજ ૩૫ અગ્રણીઓને કારોબારી સમિતિમાં સભ્ય તરીકે લેવામાં આવેલ છે આ બધા જ સભ્યોની એક બેઠક પરશુરામ ધામ મોરબી ખાતે યોજાઈ હતી ત્યારે પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદીએ સમાજને ઉપયોગી વિવિધ પ્રોજેક્ટોને કાર્યાન્વિત કરવા આહ્વાન કર્યુ હતું. આ તકે પરશુરામધામના ટ્રસ્ટી ભુપતભાઈ પંડ્યા, ડો. અનિલભાઈ મહેતા, જીલ્લા બ્રહ્મસમાજના મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ અને નિરજભાઈ ભટ્ટ તથા અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News