મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં કાંતિભાઈ અમૃતિયા દ્વારા વેપારી સંમેલન સહિત ત્રિવિધ કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીમાં કાંતિભાઈ અમૃતિયા દ્વારા વેપારી સંમેલન સહિત ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

મોરબીના લોહાણા વિદ્યાર્થી ભુવન ખાતે વેપારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળની સરકારને નવ વર્ષ પૂરા થાય છે તેને ધ્યાને રાખીને આ વેપારી સંમેલન રાખવામા આવ્યું હતું અને સાથે પ્રબુદ્ધ નાગરિક સંમેલન તથા સેવાકીય પ્રવૃત્તિને બિરદાવવા માટે સન્માન સમારોહ આમ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ગૌસેવામ પર્યાવરણલક્ષી સેવા, કુદરતી આપત્તિમાં ફૂડ પેકેટ કે ભોજન વ્યવસ્થા, એમ્બ્યુલન્સ અથવા શ્રમ સેવા કરનાર આગેવાનો અને લોકોનું સન્માન ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા ભાજપના પ્રદેશ આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતુ આ તકે પ્રદીપભાઇ વાળા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, મહામંત્રી રિસીપભાઈ કૈલા અને ભાવેશભાઈ કંઝારીયા તેમજ જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા, ઉપપ્રમુખ હસુભાઈ પંડ્યા, મેઘરાજસિંહ ઝાલા, સિરામિક એસો.ના પ્રમુખ કિરીટભાઇ પટેલ, રવિન્દ્રભાઈ ત્રિવેદી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા






Latest News