મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં કાંતિભાઈ અમૃતિયા દ્વારા વેપારી સંમેલન સહિત ત્રિવિધ કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીમાં કાંતિભાઈ અમૃતિયા દ્વારા વેપારી સંમેલન સહિત ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

મોરબીના લોહાણા વિદ્યાર્થી ભુવન ખાતે વેપારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળની સરકારને નવ વર્ષ પૂરા થાય છે તેને ધ્યાને રાખીને આ વેપારી સંમેલન રાખવામા આવ્યું હતું અને સાથે પ્રબુદ્ધ નાગરિક સંમેલન તથા સેવાકીય પ્રવૃત્તિને બિરદાવવા માટે સન્માન સમારોહ આમ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ગૌસેવામ પર્યાવરણલક્ષી સેવા, કુદરતી આપત્તિમાં ફૂડ પેકેટ કે ભોજન વ્યવસ્થા, એમ્બ્યુલન્સ અથવા શ્રમ સેવા કરનાર આગેવાનો અને લોકોનું સન્માન ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા ભાજપના પ્રદેશ આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતુ આ તકે પ્રદીપભાઇ વાળા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, મહામંત્રી રિસીપભાઈ કૈલા અને ભાવેશભાઈ કંઝારીયા તેમજ જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા, ઉપપ્રમુખ હસુભાઈ પંડ્યા, મેઘરાજસિંહ ઝાલા, સિરામિક એસો.ના પ્રમુખ કિરીટભાઇ પટેલ, રવિન્દ્રભાઈ ત્રિવેદી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા






Latest News