મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વાવાણિયા-લવણપૂર પાસે આવેલ મીઠાના બે ગોડાઉનના પતરા ઊડ્યાં


SHARE











માળીયા (મી)ના વાવાણિયા-લવણપૂર પાસે આવેલ મીઠાના બે ગોડાઉનના પતરા ઊડ્યાં

મોરબી જિલ્લાના મોરબી અને માળિયા તાલુકામાં વાવાઝોડાના લીધે ફુકાયેલા ભારે પવનના કારણે ઘણા વિસ્તારમાં કારખાનાના પતરાં ઊડી ગયા હતા જેથી કોઈ જાનહાનિ થયેલ નથી જો કે, હાલમાં પવનના લીધે કારખાનેદારોને નુકશાન થયું છે  

ગુજરાતના દરિયાકાંઠે ગઇકાલે મોડી રાતે વાવાઝોડું અથડાયુ હતું ત્યારે જો મોરબી જિલ્લાને વાવાઝોડાની અસરની વાત કરીએ તો ત્યાં સીધી કોઈ અસર નથી જો કે, ભારે પવન ફૂંકાવાના કારણે વીજ કંપનીને ઘણી બધી જગ્યાએ  નુકશાની થઈ છે તેની સાથો સાથ કારખાનાના પાતરા પણ ઊડી ગયા હતા જેમાં વાવાણિયા અને લવણપૂર પાસે આવેલ મીઠાના બે ગોડાઉનના પતરા ઊડી જવાના ગોડાઉનમાં નુકશાન થયેલ છે સાદ નસીબે કારખાના જ બંધ હોવાથી ગોડાઉનમાં કોઈ હાજર ન હોવાથી કોઈ જાનહાનિ કે પછી કોઈને ઇજા થયેલ નથી






Latest News