મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના નવલખી બંદરે ૧ નંબરનું સિગ્નલ લગાવ્યુ


SHARE











મોરબી જિલ્લાના નવલખી બંદરે ૧ નંબરનું સિગ્નલ લગાવ્યુ

ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકશે તેવી આગાહી કરવામાં આવી રહી છે ત્યારે અરબી સમુદ્રની લો-પ્રેસર સીસ્ટમ ઝડપથી મજબુત બનીને ડીપ્રેશનમાં ફેરવાઈ રહી છે અને સાયકલોનમાં પરિવર્તીત થઈ તેવી શક્યતા છે અને અગમચેતીના ભાગરૂપે નવલખી બંદરો હાલમાં ૧ નંબરનું સિગ્નલ મૂકવામાં આવેલ છે

રાજ્યના હવામાન વિભાગ અને આંબાલાલ પટેલ સહિતનાઓ દ્વારા વાવાઝોડું ત્રાટકશે તેવી આગાહી કરવામાં આવી રહી છે તેવામાં અરબી સમુદ્રમાં લોપ્રેસર સિસ્ટમ સક્રિય થયેલ છે અને ડિપ્રેશનમા ફેરવાયા બાદ સાયકલોનમાં પરિવર્તિત થઈ શકે છે અને હાલમાં તેની વારંવાર દિશા બદલાઈ રહી છે ત્યારે સૌ પ્રથમ ગુજરાત તરફ વાવાઝોડાની દિશા હતી ત્યારે બાદ પાકિસ્તાન તરફની દિશા હતી અને હવે ઓમાન તરફની તેની દિશા જોવા મળી રહી છે તેવું સૂત્રો કહી રહ્યા છે અને આ વાવાઝોડાની દિશા ઉપર હવામાન વિભાગના અધિકારીઓ સતત ધ્યાન રાખી રહ્યા છે






Latest News