મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા નગર દરવાજા ચોકમાં શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબી જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા નગર દરવાજા ચોકમાં શ્રદ્ધાંજલીનો કાર્યક્રમ યોજાયો

ઓડીસાના બાલાસોરમાં રેલવે અકસ્માત થયો હતો જેમાં ૨૮૮ જેટલા લોકોના મૃત્યુ નીપજયા છે જેની દેશ અને વિદેશમાં નોંધ લેવામાં આવેલ છે ત્યારે આ ઘટનામાં મુત્યુ પામેલ દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવા માટેનો કાર્યક્રમ મોરબીના નગર દરવાજા ચોકમાં રાખવામા આવ્યો હતો ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ સેવાદળના પ્રમુખ બાબુભાઈ વેરાણા, મહામંત્રી ચિરાગભાઈ રારછ, જાનુભાઇ ચાનીયા, રમેશભાઈ જારીયા, અલ્પાબેન કકકટ, રાજુભાઈ જારીયા, કિશોરભાઈ ચીખલીયા, મહેશભાઈ રાજગુરુ, રામભાઇ રબારી, રમેશભાઈ રબારી, લખમણભાઇ કંઝારીયા, દેવેન્દ્રસિંહ જાડેજા, ભાવિકભાઈ મુછડીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા






Latest News