મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

માળિયા (મી) તાલુકાના ખેડૂતોની માટે કેનાલ ઝડપથી ચાલુ કરવા ગાંધીનગરમાં રજૂઆત


SHARE











માળિયા (મી) તાલુકાના ખેડૂતોની માટે કેનાલ ઝડપથી ચાલુ કરવા ગાંધીનગરમાં રજૂઆત

માળીયા મિયાણા તાલુકામાં નર્મદા કેનાલ હાલ બંધ પડી છે જેથી કરીને પાણી ચાલુ કરવાની માંગ સાથે ગાંધીનગરમાં ખેડૂતોના આગેવાનોએ રૂબરૂ જઈને રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે, માળિયા તાલુકામાં વરસાદ આધારિત ખેતી હતી પરંતુ નર્મદાની કેનાલ આવતા ખેડૂતોની ખેતી વધી છે પરંતુ નર્મદા કેનાલ બંધ હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે ત્યારે નર્મદાની કેનાલ બંધ છે તેમાં તાત્કાલિક પાણી છોડાવવામાં આવે અને માળીયાના વેજલપર, ધાટીલા,ખાખરેચી, ખીરાઈ સહિતના ગામના આગેવાનો અને ખેડુત હિત રક્ષક સમિતિના સભ્યો ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને કિશાન મોરચાના પરમુખ નિલેશભાઈને સાથે રાખીને રજૂઆત કરવા માટે ગયા હતા અને ગાંધીનગર કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને રૂબરૂ મળીને કેનાલમાં ઝડપથી પાણી ચાલુ કરવાની રજુઆત કરેલ છે






Latest News