મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ગાયત્રી શક્તિપીઠ ખાતે સમૂહ વિદ્યારંભ સંસ્કારનું આયોજન


SHARE











વાંકાનેરમાં ગાયત્રી શક્તિપીઠ ખાતે સમૂહ વિદ્યારંભ સંસ્કારનું આયોજન

વાંકાનેરમાં ગાયત્રી પરિવાર દ્વારા સમૂહ વિદ્યારંભ સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે અને વાંકાનેરમાં આવેલ ગાયત્રી શક્તિપીઠ વાંકાનેર ખાતે તા ૪ ને રવિવારના રોજ સવારે ૯ થી ૧૦:૩૦ કલાક સુધીમાં સમૂહ વિદ્યારંભ સંસ્કારનો કાર્યક્રમ યોજાશે

આગામી શિક્ષણ સત્રનો પ્રારંભ થવાનો છે ત્યારે પોતાના બાળકને ભણવા બેસાડતા હોય તેવા તમામ વિદ્યાર્થીઓને માતા સરસ્વતી પૂજા તથા વિદ્યારંભની વિધિ વાંકાનેરમાં ગાયત્રી પરિવાર દ્વારા ગાયત્રી શક્તિપીઠ ખાતે કરાવવામાં આવશે. તો દરેકને વાલીએ પોતાના બાળકોને આ સંસ્કાર માટે શક્તિપીઠ ખાતે સમયસર લઈને આવવા માટે અનુરોધ કરવામાં આવેલ છે આ તકે માતા-પિતા અને બાળકે હાજર રહેવાનું છે અને પૂજાપો ગાયત્રી શક્તિપીઠ તરફથી આપવામાં આવશે. આ વિધિમા આવવાના હોય તે વાલીને ૯૨૬૫૦ ૬૬૦૯૬ અને ૯૮૨૫૧ ૨૦૯૭૮ નંબર પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે






Latest News