મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા આરોપીના ઘરમાંથી એક પિસ્તોલ-નવ જીવતા કાર્ટિઝ ઝડપાયા, વધુ એક ગુનો નોંધાયો મોરબીના ખેવારીયા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા 16 વર્ષના બાળકનું મોત મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ
Breaking news
Morbi Today

મોરબીના કવિ સંજય બાપોદરિયાને બાળસાહિત્ય ક્ષેત્રે પ્રતિષ્ઠિત અંજુ-નરશી પારિતોષિક-૨૦૨૩ ઘોષિત


SHARE











મોરબીના કવિ સંજય બાપોદરિયાને બાળસાહિત્ય ક્ષેત્રે પ્રતિષ્ઠિત અંજુ-નરશી પારિતોષિક-૨૦૨૩ ઘોષિત

બાળસાહિત્યના પ્રકાશિત પુસ્તકોમાંથી પ્રતિ બે વર્ષે ઉત્તમ કૃતિઓ પસંદ કરીને 'અંજુ-નરશી પારિતોષિક' આપવામાં આવે છે. વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન પ્રગટ થયેલાં બાળસાહિત્યના પુસ્તકોમાંથી આ પુરસ્કાર જાહેર કરવામાં આવેલ છે. જેમાં તૃતીય પારિતોષિક માટે મોરબીના કવિ સંજય બાપોદરિયા 'સંગી' ના બાળકાવ્યસંગ્રહ 'પાંખ મળે તો...' ની પારિતોષિક કમિટિના અધ્યક્ષ રવજીભાઈ ગાબાણી દ્વારા ઘોષણા થતાં મોરબી સાહિત્ય વર્તુળમાં ખુશીનો માહોલ સર્જાયો છે અને કવિને આ સિદ્ધિ બદલ શુભેચ્છાઓ અને અભિનંદન મળી રહ્યા છે.






Latest News