મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીમાં પાલિકાની બેદરકારી જીવલેણ બને તે પહેલા લોકોએ કરી વ્યવસ્થા !


SHARE







મોરબીમાં પાલિકાની બેદરકારી જીવલેણ બને તે પહેલા લોકોએ કરી વ્યવસ્થા !

મોરબીના જુદાજુદા વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના ઢાંકણા ન હોવાથી નાના મોટા અકસ્માતો થતાં જ હોય છે જો કે, પાલિકાની બેદરકારી કોઈના માટે જીવલેણ બને તેવી હોવાથી લોકોએ સ્વયં વ્યવસ્થા કરવી પડે છે વાત જાણીને નવાઈ લાગે પરંતુ મોરબીના લાતી પ્લોટ મેઇન રોડ ઉપર છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાની સમસ્યા છે અને ત્યાં ગાત્રનું ઢાંકણું નથી જેથી કરીને વાહન ચાલકોના વાહનના વ્હીલ તેમાં ઘૂસી જાય છે અને કયારે જીવલેણ અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતી છે તો પણ ત્યાં ઢાંકણું મૂકવામાં આવ્યું નથી ત્યારે સ્થાનિક વેપારીઓ દ્વારા ભૂગર્ભ ગટર ખૂલી છે તેની લોકોને જાણ થાય તે માટે ત્યાં શોચલાયના તૂટેલા પોખરા મૂકીને હાલમાં ત્યાં આડશ ઊભી કરવામાં આવી છે જો કે, ઢાંકણા નાખવાની તસ્દી પાલિકા દ્વારા કયારે લેવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશે અને કોઈ જીવલેણ અકસ્માત બને તે પહેલા પાલિકા તંત્ર ભૂગર્ભ ગટરનું ઢાંકણું મૂકશે કે તે પણ સવાલ છે






Latest News