મોરબીના મોડપર ગામે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો મોરબી જિલ્લામાં ત્રણ તાલુકાની 124 બેઠકો માટે ભાજપમાં 237 દાવેદાર: આજે બે તાલુકા પંચાયત, બે તાલુકાની જિલ્લા પંચાયતની બેઠકો અને એક પાલિકાની બેઠક માટે સેન્સ લેવાશે ગેસ કંપનીએ રોન કાઢી !: ગુજરાત ગેસ કંપનીએ મોરબીમાં સિરામિક ઉદ્યોગના કાયમી-આપદા સમયે આવેલ ગ્રાહકો માટે આપેલા ગેસના ભાવમાં જમીન આસમાનનો તફાવત હળવદના ભલગામડા-દીઘડીયા રોડે ડબલ સવારી બાઇક સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત ટંકારાના ઓટાળા ગામે ખેતરના શેઢાની જમીન માપણીના મનદુખમાં સામસામે મારા મારી: હવે બંને પક્ષેથી ફરિયાદ ટંકારાના લતીપર રોડે ટ્રક સાથે બાઇક અથડાતાં બાઇક ચાલકનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે બસમાંથી ઉતરીને રોડ ક્રોસ કરતાં બે મહિલા સહિત 4 પૈકીનાં 3 લોકોને કાર ચાલકે ઉડાવ્યા મોરબીમાં દેશી-વિદેશી દારૂની 3 રેડમાં 2.09 લાખથી વધુનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીમાં લાયન્સ કલબ ઇન્ટરનેશનલ દ્વારા આર્યુવેદ કથાનું આયોજન


SHARE











મોરબીમાં લાયન્સ કલબ ઇન્ટરનેશનલ દ્વારા આર્યુવેદ કથાનું આયોજન

મોરબીમાં અગાઉ એક વખત આર્યુવેદ કથા યોજાઇ હતી ત્યાર બાદ હાલમાં મોરબીના લાયન્સ કલબ ઇન્ટરનેશનલ દ્વારા તા ૨૨ ને સોમવારે સાતે ૮:૩૦ થી ૧૧:૩૦ દરમિયાન માવજીભાઈ ઓધવજીભાઈ શિરવી દ્વારા શિરવી ફાર્મ પટેલ સમાજની વાડી શનાળા રાજપર રોડ મોરબી ખાતે આર્યુવેદ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના મોરબીના લોકોને આરોગ્યની સુખાકારી માટે વૈદ્ય મહેન્દ્રભાઈ સરવૈયાની ગૌકથા યોજાશે જેથી આરોગ્ય કથા અને રાષ્ટ્ર કથામાં હદય રોગ, બીપી, ડાયાબિટીસ, વજન સહિતના તમામ રોગોનું સચોટ માર્ગદર્શન આપવામાં આવશે આ આરોગ્ય કથાનો મોરબીના લોકોને લાભ લેવા અનુરોધ કરવામાં આવેલ છે






Latest News