મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં યોજાયેલ લોક અદાલતમાં ૩૨૭૫ કેસનો નિકાલ: ૧૪.૩૩ કરોડનું સેટલમેન્ટ


SHARE











મોરબી જિલ્લામાં યોજાયેલ લોક અદાલતમાં ૩૨૭૫ કેસનો નિકાલ: ૧૪.૩૩ કરોડનું સેટલમેન્ટ

મોરબી જિલ્લામાં લોક અદાલતમાં ૯૯૦૮ કેસો લેવામાં આવ્યા હતા જેમાંથી ૩૨૭૫ કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. જેથી કરીને ૧૪.૩૩ કરોડનું સેટલમેન્ટ કરવામાં આવ્યા હોવાનું જવાબદાર અધિકારીએ જણાવ્યુ છે.

શનિવારે મોરબી જીલ્લામાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૯૯૦૮ કેસ રાખવામા આવેલ હતા. તેમાંથી ૩૨૭૫ કેસનો નિકાલ થયેલ છે. જેમાં પ્રી-લિટીગેશનના, પ્રોહિબિશન, જમીન મિલકત, ચેક રીટર્ન, ફેમિલી તકરાર, વાહન અકસ્માત, ટ્રાફીકના ઈ-ચલણ વિગેરે કેસનો સમાવેશ થાય છે અને આ કેસનો નિકાલ થવાથી ૧૪.૩૩ કરોડનું સેટલમેન્ટ કરવામા આવ્યું છે






Latest News