મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ મોરબીના માધાપર પાસે બનશે શાક માર્કેટ-ત્રિકોણ બાગ પાસે જૂની દુકાનો તોડીને બનાવવામાં આવશે અત્યાધુનિક કોમર્શિયલ કોમ્પ્લેક્સ
Breaking news
Morbi Today

મોરબીના વનાળિયા ગામે પ્રાથમિક શાળામાં ધો. 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો


SHARE











મોરબીના વનાળિયા ગામે પ્રાથમિક શાળામાં ધો. 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો

મોરબી તાલુકાની શ્રી વનાળિયા પ્રાથમિક શાળામાં આઠ ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કરી અભ્યાસમાં આગળ વધતા વિદ્યાર્થીઓ માટે શાળા પરિવાર વતી વિદાય તથા શુભેચ્છા સમારોહ યોજાયો હતો. ત્યારે શાળાના આચાર્ય તથા શિક્ષકોએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે આશિર્વચન પાઠવ્યા હતાં તથા વિદ્યાર્થીઓએ પણ પોતાની લાગણી શબ્દો દ્વારા વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમના અંતે શાળાના સમગ્ર સ્ટાફ પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને શેરડીનો રસ આપવામાં આવ્યા હતા. તદુપરાંત મધ્યાહન ભોજન નેજા હેઠળ ચંદુભાઇ ભલાણી દ્વારા બધા વિદ્યાર્થીઓને પુરી શાકનું ભોજન જમાડવામાં આવ્યું હતું. આ વિદાય સમારોહનું આયોજન શાળાના આચાર્ય ભારતીબેન દવે અને  સમગ્ર સ્ટાફગણ દ્વારા સાથે મળીને કરવામાં આવ્યો હતું.






Latest News