મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

ટંકારા પંચાયતના મિટીંગ હોલમાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેનના અધ્યક્ષ સ્થાને બેઠક મળી


SHARE











ટંકારા પંચાયતના મિટીંગ હોલમાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેનના અધ્યક્ષ સ્થાને બેઠક મળી

ટંકારા ગ્રામ પંચાયતના નવનિર્મિત ભવનમાં મિટીંગ હોલમાં સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ, સમિતિના સભ્યોસરપંચ અને મંત્રીની હાજરીમાં બેઠક મળી હતી જેમાં ગ્રામ પંચાયત ટંકારાના સફાઇ કર્મચારી નાથાભાઈ વાઘેલાનું નિધન થયું હોવાથી બે મિનિટનું મૌન પાળી સભાની શરૂઆત કરવામાં આવી હતી આ બેઠક સામાજીક ન્યાય સમિતિના ચેરમેન નિર્મળાબેન હેમંતભાઈ ચાવડાની અધ્યક્ષતામાં મળી હતી જેમાં મીનાબેન દિવ્યેશભાઈ મહેતા, સોનલબેન રાજેશભાઈ બારૈયા, લાલજીભાઈ વાલજીભાઈ ગેડીયા, હેમંતભાઇ ચાવડા, સરપંચ અને ઉપસરપંચ તેમજ તલાટી કમ મંત્રી જાડેજા સહિતના હાજર રહ્યા હતા આ મિટિંગમાં ટંકારાના અનુસૂચિત જાતિઅનુસૂચિત જનજાતિ અને ગરીબપીડીતશોષિત અને વંચિત સમુદાયના લોકોના વિસ્તારના ઉત્થાન અને પાયાના વિકાસના કામો જેવા કે  રસ્તાલાઈટઅને પાણીના કામો પર ભાર આપવામાં આવ્યો હતો નવ નિયુક્ત ટંકારા ગ્રામ પંચાયતની રચના બાદ બીજી વખત સામાજીક ન્યાય સમિતિની બેઠક મળી હતી. જેમાં અનુસૂચિત જાતિજનજાતિના વિસ્તારના વિકાસના કામ માટે ચાલુ સત્વારે વર્ષ ૨૦૨૩/૨૪ની સરકારની ગ્રાન્ટ ફાળવવીમકાન પરથી પસાર થતા ઇલેક્ટ્રીકના તાર બદલાવવાટીસી ફેરવવું વગેરે જેવા મુદ્દાઓની સભ્યો દ્વારા વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી અને તલાટી કમ મંત્રી જાડેજાએ મિટીંગમાં થયેલ ચર્ચા અને લેખીત મુદ્દાઓની નોંધ લીધી હતી






Latest News