ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું મોરબીના મોડપર ગામે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો મોરબી જિલ્લામાં ત્રણ તાલુકાની 124 બેઠકો માટે ભાજપમાં 237 દાવેદાર: આજે બે તાલુકા પંચાયત, બે તાલુકાની જિલ્લા પંચાયતની બેઠકો અને એક પાલિકાની બેઠક માટે સેન્સ લેવાશે
Breaking news
Morbi Today

મોરબીમાં ધોળેશ્વર સ્મશાન પાસે આડેધડ થયેલા દબાણ દૂર કરવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE











મોરબીમાં ધોળેશ્વર સ્મશાન પાસે આડેધડ થયેલા દબાણ દૂર કરવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબીમાં ધોળેશ્વર સ્મશાન પાસે આડેધડ દબાણ કરી લેવામાં આવેલ છે તેને દૂર કરવા માટે હાલમાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો. જનરલ સેક્રેટરી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી છે

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ જે રરજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં ધોળેશ્વર સ્મશાન પાસે અગાઉ પાલિકા મેળાનું આયોજન કરતી હતી જો કે, છેલ્લા વર્ષથી તેને બંધ કરી દેવામાં આવ્યું છે જેથી કરીને સ્મશાન જવાના રસ્તા ઉપર આડેધડ બાંધકામો કરીને દબાણ કરી લેવામાં આવેલ છે જેથી કરીને મોરબીના વીસીફાટકથી લઈને સ્મશાન સુધીના રસ્તા ઉપર જેટલા પણ ગેરકાયદે દબાણ કરવામાં આવેલ છે તેને દૂર કરવાં આવે તેવી માંગ કરવામાં આવી છે વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, ત્યાં દારૂ, જૂગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ પણ ચાલુ રહેતી હોય છે તો પણ કોઈ પગલાં ભરવામાં આવતાં નથી જેથી સ્મશાનની હદની માપણી કરીને જેટલા પણ દબાણ હોય તેને દૂર કરવામાં આવે તેમજ સ્મશાનનું રીનોવેશન કરીને ત્યાં ગેસ આધારિત સ્મશાન બનાવવા માંગ કરી છે






Latest News