વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ મોરબીના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ પકડાયા મોરબીમાં જુદીજુદી 4 જગ્યાએ રેડમાં 272 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના પાટીદાર ધામમાં ટ્રસ્ટી મંડળમાં ફેરફાર કરાયો


SHARE











મોરબીના પાટીદાર ધામમાં ટ્રસ્ટી મંડળમાં ફેરફાર કરાયો

મોરબીમાં પાટીદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પાટીદાર ધામમાં ટ્રસ્ટી મંડળમાં ફેરફાર કરવામાં આવ્યું હતો અને ત્યારે સન્માન સમારોહ તથા વિદાય સમારંભ યોજાયો હતો જેમાં ટ્રસ્ટ ચાલુ થયું ત્યારથી મહામંત્રી તરીકે નાનજીભાઈ મોરડીયા અને ખજાનચી તરીકે ચમનલાલ કુંડારીયા સેવા નિવૃત્ત થયા અને નવા મહામંત્રી તરીકે મહાદેવભાઇ રંગપરીયા અને ખજાનચી તરીકે અશોકભાઈ પટેલ જોડાયા છે આ કાર્યક્રમમાં કિરીટભાઈ દેકાવડીયા, ચંદુભાઈ મોરડીયા, વલ્લભભાઈ મોરડીયા,સોનલબેન, પાર્થિવભાઈ, જયભાઈ, કેવળભાઈ, ભાવિનાબેન, રૂપલબેન, જલ્પાબેન વગેરેએ હાજરી આપી હતી






Latest News