ટંકારાનાઘુનડા (સ)ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો10,300 ની રોકડસાથે પકડાયાજીજ્ઞેશ ભટ્ટ દ્વારા મોરબી તા. 25ટંકારાતાલુકાના ઘુનડા (સ) ગામે રામ મંદિર વાળી શેરીમાંજાહેરમાં જુગાર રમતા હોવાનીહકીકત મળી હતી જેથી પોલીસે ત્યાં રેડકરી હતી ત્યારે સ્થળઉપરથી છ શખ્સો જુગ વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

હળવદમાં વિહિપ દ્વારા રામનવમીએ યોજાશે ભવ્ય રથયાત્રા


SHARE











હળવદમાં વિહિપ દ્વારા રામનવમીએ યોજાશે ભવ્ય રથયાત્રા

હળવદની ધર્મપ્રેમી જનતાને વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત રામોત્સવ સમિતિ દ્વારા રામ જન્મોત્સવ પ્રસંગ ભવ્યાતિભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. હળવદ શહેરમાં સર્વ પ્રથમ વખત રામનવમીના પવિત્ર દિને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રથયાત્રા કાઢવામાં આવશે

હળવદ રામોત્સવ સમિતિ દ્વારા રામનવમીના પવિત્ર દિને જે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં તા.૩૦ ગુરુવાર સાંજે ૩:૩૦ કલાકે લક્ષ્મીનારાયણ મંદિર, લક્ષ્મીનારાયણ ચોક, હળવદથી શરૂ કરવામાં આવશે અને આ રથયાત્રા વાજતે ગાજતે હળવદની મુખ્ય બજારમાં થઈને શ્રી ગાયત્રી માતાજી મંદિર (શ્રી બ્રાહ્મણ ભોજનશાળા) ખાતે પૂરી કરવામાં આવેલ છે આ રથયાત્રામાં લોકોને આવવા માટે આયોજકોએ આમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News