મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં સિંધી સમાજ દ્વારા ઝૂલેલાલ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ


SHARE











મોરબીમાં સિંધી સમાજ દ્વારા ઝૂલેલાલ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ

મોરબીમાં દર વર્ષે ઝૂલેલાલ જન્મોત્સવ ચેટીચાંદની ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ ચેટીચાંદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને આ ઉજવણીમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો પરિવાર સાથે જોડાયા હતા અને ખાસ કરીને સિંધી વેપારીઓ દ્વારા પોતાની દુકાનોને બંધ રાખીને મોરબીના મુખ્યમાર્ગો ઉપરથી ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી અત્રે ઉલેખનીય છે કે, મોરબીમાં સમસ્ત સિંધી સમાજ દ્વારા દર વર્ષે ઝૂલેલાલ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે સિંધુ ભવન ખાતે ૧૦૭૩ મો ઝૂલેલાલ જન્મોત્સવ ઉજવાયો હતો અને સવારે ૮ વાગ્યે ધ્વજારોહણ૧૧ વાગ્યે મહાઆરતી અને બપોરે ૧૨: ૩૦ વાગ્યે મહાપ્રસાદ યોજાયો હતો અને સાંજે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં વેપારીઓ સહિતના લોકો તેના પરિવાર સાથે જોડાયા હતા આ શોભાયાત્રા મોરબીના સિંધુ ભવન સ્ટેશન રોડ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી તેવું આયોજકોએ જણાવ્યુ છે






Latest News