મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીમાં પશુપાલન અધિકારીઓ માટે ત્રિદિવસીય તાલીમ વર્ગ યોજાયો


SHARE











મોરબીમાં પશુપાલન અધિકારીઓ માટે ત્રિદિવસીય તાલીમ વર્ગ યોજાયો

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ, કૃષિ યુનર્વિસટી મોરબી ખાતે મદદનીશ પશુપાલન નિયામકની કચેરીઘેટાં ઉછેર કેન્દ્ર મોરબી દ્વારા પશુપાલન અધિકારી અને મદદનીશ પશુપાલન નિયામકઓ માટે ત્રિદિવસીય તાલીમ વર્ગ નું આયોજન કરવામાં આવ્યુ હતું આ તાલીમમાં અધિકારીને ઘેટાં બકરા પાલન અંગેની આધુનિક સમજણઘેટાં બકરાંની ઓલાદની જાણકારીતેમાં થતા રોગ જીવાત નિવારણ અને રસીકરણ તેમજ ઘેટાં બકરાંમાં સંવર્ધનમાં લેવાની થતી કાળજી, આહાર અને તેનું મહત્વ અંગેની માહિતી આપવામાં આવેલ હતી અને આ તાલીમ પૂર્ણ થતાં  સંયુક્ત પશુપાલન નિયામક સૌરાષ્ટ્ર રીજીયન ડો. ગોહેલના હસ્તે પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સમગ્ર તાલીમનું આયોજન ડો.ઉઘરેજા દ્વારા કરવામાં આવ્યું હતું અને તાલીમાર્થી તાલીમ દરમ્યાન  સંચાલન આ કેન્દ્રના વૈજ્ઞાનિક ડો. જીવાણી અને ડી.એ. સરડવા દ્વારા કરવામાં આવ્યું હતું






Latest News