મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં શિવરાત્રી કતલખાના બંધ રાખવાની વિહિપની માંગ


SHARE











મોરબી જીલ્લામાં શિવરાત્રી કતલખાના બંધ રાખવાની વિહિપની માંગ

આગામી દિવસોમાં હિંદુ સમાજનો પવિત્ર તહેવાર મહા શિવરાત્રી આવે છે ત્યારે મોરબીના જાહેર માર્ગો ઉપર વેચાતા માંસાહાર પર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અત્રે ઉલેખનીય છે કે, તા ૧૮/૨ ના રોજ મહા શિવરાત્રી છે ત્યારે ભગવાન શિવની પૂજા અને આરાધના ભક્તો દ્વારા કરવામાં આવે છે ત્યારે આ પવિત્ર દિવસે મોરબી જિલ્લામાં જાહેર સ્થળો ઉપર જે જગ્યાએ માંસાહાર કે ઈંડાનું વેચાણ કરવામાં આવે છે તેને બંધ રાખવામા આવે અને કતલખાના ઉપર પણ પ્રતિબંધ મૂકીની તે જાહેરનામાની કડક અમલવારી કરવામા આવે તેવી માંગ મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કરવામાં આવી છે અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ત્યારે કમલેશભાઈ બોરિચા, કમલભાઇ દવે, પરેશભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા






Latest News