મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું
SHARE
મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું
મોરબીના પીપળી ગામે આવેલ રામદેવપીર મંદિરે નકળંગ ધણી રામામંડળ પીપળી તથા શ્રી વેદ માતા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે પીપળી ગામે માત્ર 2 કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું.