મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર
Breaking news
Morbi Today

મોરબીની ક્રિષ્ના હોસ્પિટલના ડોક્ટરોએ હૃદય બંધ થઈ ગયેલા પેશન્ટને આપ્યું નવજીવન


SHARE











મોરબીમાં કોઈ ઇમરજન્સી સારવાર ની જરૂર પડે તો લોકો ક્રિષ્ના હોસ્પિટલ ને યાદ કરે છે.  જેમાં ડોક્ટર પોતાની અથાક મહેનત અને સુજબુજ થી લોકો માં જીવ બચાવવા મહેનત કરતા હોય છે જે અમુક પેશન્ટ અને તેના પરિવાર માટે આવા ડોક્ટર ભગવાન જેવા સાબિત થાય છે.

આવો જ એક બનાવ ગત તારીખ 31 ના રોજ બનેલ હતો. માળીયા મીયાણા ના એક પેશન્ટ જાની જીતેન્દ્રભાઈ નારાયણભાઈ ને હાર્ટ એટેક આવેલ હતો જેમનું હદય હોસ્પિટલ પહોંચતા પહેલા જ બંધ થઈ ગયેલ હતું છતાં પણ ડૉ. અને એમની ટીમ દ્વારા  અડધી રાતે એમને તાત્કાલિક સારવાર આપી 11 ઇલેક્ટ્રિક કરંટ આપી હર્દય ફરી ધબકતું થયું હતું અને ત્યાર બાદ 8 દિવસ વેન્ટિલેટર પર રાખ્યા બાદ પણ ડૉ. સંદીપ ચાવડા અને ભૌમિક સરડવા દ્વારા પેશન્ટ ને ઉત્તમ સારવાર આપી પેશન્ટ ને નવજીવન આપેલ છે. હર્દય બંધ થયેલ પેશન્ટ નો જીવ બચાવવો ડોક્ટર માટે ખૂબ જ પડકાર જનક હોય છે છતાં પણ ડૉ. સંદીપ ચાવડા અને ડૉ. ભૌમિક સરડવા ની મહેનત થી જાની જીતેન્દ્રભાઈ ને માત્ર 9 દિવસ માં જ પોતાના પગ ઉપર ચાલી ને હોસ્પિટલ થી છુટ્ટી આપેલ છે.

મેડિકલ ફિલ્ડ માં અનેક વાર નાજુક પેશન્ટ ની સારવાર બાદ પણ ડેથ થતી હોય છે એવા સમયે પરિવાર ના લોકો ડોક્ટર પર આરોપ લગાવતા હોય છે પરંતુ હકીકત એજ છે કે ડોક્ટર માત્ર ને માત્ર પેશન્ટ નો જીવ બચાવવા પોતાનો પૂરતો પ્રયત્ન કરતા હોય છે જે ડૉ.સંદીપ ચાવડા અને ભૌમિક સરડવા તેમજ ક્રિષ્ના હોસ્પિટલ માં સ્ટાફ ની ટીમ સાબિત કરે છે






Latest News