મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના શકત શનાળા ગામે રબારી સમાજના ધર્મગુરુનું કરાયું ભવ્ય સ્વાગત


SHARE











મોરબીના શકત શનાળા ગામે રબારી સમાજના ધર્મગુરુનું કરાયું ભવ્ય સ્વાગત

મોરબી નજીકના શકત શનાળા ગામે રબારી સમાજ દ્વારા ધર્મગુરુ અને અખિલ ભારતીય રબારી સમાજની ગુરૂગાદી વડવાળા મંદિર દુધરેજ ધામથી નિર્મોહી પીઠાધીશ્વર અનંત વિભૂતિ શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર કનીરામદાસજી બાપુ ગુરુ શ્રી પુરણદાસજી બાપુ સહિતના સંતોનું શનાળા ગામે કરવામાં આવ્યા હતા ત્યારે સમાજના લોકો દ્વારા ગુરુ પરંપરા મુજબ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને સમગ્ર મચ્છુકાઠા રબારી સમાજમાં ઘરે ધરે બાપુ તથા સંતો પધરામણી કરી રહ્યા છે ત્યારે ગુરુ પરંપરા અનુસાર મહંત કાર્યકાળ દરમિયાન સમગ્ર રબારી સમાજમાં મહંત તથા સંતો સમાજમાં એક વખત ઘરે ઘરે અને નેહડે નેહડે જતાં હોય છે ત્યારે સમાજના લોકો તરફથી યથાશક્તિ દાન અર્પણ કરવામાં આવતું હોય છે આવી જ રીતે મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં તેમજ શનાળા ગામે બાપુએ પધરામણી કરી હતી ત્યારે તેઓનું તેમજ સંતોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું






Latest News