મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં વિહિપની આગેવાનીમાં હિંદુવાદી સંગઠનો દ્વારા શૌર્ય સંચાલન યોજાયું


SHARE











મોરબીમાં વિહિપની આગેવાનીમાં હિંદુવાદી સંગઠનો દ્વારા શૌર્ય સંચાલન યોજાયું 

મોરબીમાં વિશ્વ હિંદુ પરિષદના નેજા હેઠળ હિંદુવાદી સંગઠનો દ્વારા દર વર્ષે શૌર્ય સંચાલન યોજવામાં આવતું હોય છે તેવી જ રીતે મોરબીમાં હિન્દુવાદી સંગઠનોએ શૌર્ય સંચાલનનું આયોજન કર્યું હતું ત્યારે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નરસંગ ટેકરી મંદિરથી આ શૌર્ય સંચાલન શરૂ કરવામાં આવ્યું હતું અને મોરબીના રવાપર રોડચકીયા હનુમાનજી મંદિર, શાક માર્કેટ થઈને આ શૌર્ય સંચાલન નગર દરવાજા ખાતે પૂર્ણ કરવામાં આવ્યું હતું જેમાં વિશ્વ હિંદુ પરિષદબજરંગ દળ સહિતના હિંદુવાદી સંગઠનો જોડાયા હતા અને વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના આગેવાનોકાર્યકરો ત્રિશુલ સાથે જોડાયા હતા.






Latest News