વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં વિહિપ દ્વારા કાલે શૌર્ય સંચાલનનું આયોજન કરાયું


SHARE











મોરબીમાં વિહિપ દ્વારા કાલે શૌર્ય સંચાલનનું આયોજન કરાયું


મોરબીમાં વિશ્વ હિંદુ પરિષદના મોરબી જિલ્લાશહેર અને ગ્રામ્યના બજરંગદળના નેજા હેઠળ તા. ૩/૧/૨૦૨૩ અને મંગળવારના રોજ શૌર્ય સંચાલનનું આયોજન કરેલ છે અને સાંજે ૫:૩૦ કલાકે નરસંગ મહાદેવ મંદિરથી રવાપર રોડથી ચકીયા હનુમાનજી મંદિર પાસે થઈ શાક માર્કેટ થઈ નગર દરવાજા ચોકમાં પૂર્ણ કરવામાં આવશે.

આ કાર્યક્રમ બજરંગદળના નેજા હેઠળ થવા જઈ રહ્યો છે ત્યારે મોરબીમા રહેતા તમામ સનાતની ભાઈઓને જોડવા વિશ્વ હિંદુ પરિષદ આહવાન કરે જ છે પણ એની સાથે જે ભાઈઓએ ત્રિશુલ દીક્ષા લીધી છે એ લોકોએ ફરજિયાત હાજર રહેવાનું છે અને કાર્યક્રમને દીપાવવાનો છે અને આ શૌર્ય સંચાલનમાં ગણવેશ સાથે રહેશે અને બજરંગદળના ત્રિશુલદીક્ષા લીધેલા કાર્યકર્તાઓએ બજરંગદળનો બેલટ અને ત્રિશુલ ફરજિયાત પહેરીને આવવુ રહેશે જે કાર્યકર્તા બંધુ પાસે બજરંગ દળનુ ટિ શર્ટ નથી તેમને સફેદ શર્ટ કે ટિ શર્ટ પહેરવું છે.






Latest News