મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીમાં વેલનાથ ધામ ખાતે ઝૂલતા પુલના દિવંગતોને શ્રદ્ધાંજલિ-રામધૂનનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીમાં વેલનાથ ધામ ખાતે ઝૂલતા પુલના દિવંગતોને શ્રદ્ધાંજલિ-રામધૂનનો કાર્યક્રમ યોજાયો

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી તાલુકા દ્વારા શ્રદ્ધાંજલિ ભાગરૂપે રામધુન ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે ૩૦ ઓક્ટોબરના રોજ મોરબીમાં ઝુલતો પુલ તૂટી પાડવાની ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી ત્યારે મોરબી માળીયા ફાટક પાસે વેલનાથ ધામ ખાતે રામધૂન ભજન પણ રાખવામાં આવી હતી






Latest News