મોરબીમાં બાવા અહેમદશાની મસ્જિદ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાને સક્ષમ શાળા તેમજ હરીત વિદ્યાલય એવોર્ડ એનાયત મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને બે શખ્સોએ છરી-ધારિયા વડે યુવાન ઉપર કર્યો હુમલો મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા આરોપીના ઘરમાંથી એક પિસ્તોલ-નવ જીવતા કાર્ટિઝ ઝડપાયા, વધુ એક ગુનો નોંધાયો મોરબીના ખેવારીયા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા 16 વર્ષના બાળકનું મોત મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં લોહાણા મહાજન દ્વારા બુધવારે સ્નેહ મિલન


SHARE











મોરબીમાં લોહાણા મહાજન દ્વારા બુધવારે સ્નેહ મિલન

મોરબીમાં લોહાણા મહાજન દ્વારા આગામી તા. ૨૬ ના રોજ લોહાણા સમાજના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે અને દર વર્ષની જેમ મોરબી લોહાણા મહાજન દ્વારા નૂતન વર્ષ નિમિતે લોહાણા સમાજના સ્નેહ મિલનનુ આયોજન આ વર્ષે પણ કર્યું છે અને આ વર્ષે તા. ૨૬ ને  બુધવારના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન શહેરના અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે સમસ્ત લોહાણા સમાજના સ્નેહમિલન નુ આયોજન કરવામાં આવેલ છે. દરેક રઘુવંશી ભાઈઓ-બહેનોને સ્નેહમિલનમાં પધારવા મોરબી લોહાણા મહાજન તરફથી આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

 






Latest News