મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી એટીએમ તોડી ચોરીના નિષ્ફળ પ્રયાસના ગુનામાં આરોપીનો જમીન પર છુટકારો


SHARE











મોરબી એટીએમ તોડી ચોરીના નિષ્ફળ પ્રયાસના ગુનામાં આરોપીનો જામીન પર છુટકારો

મોરબીના રવાપર રોડ પર આવેલ એટીએમ તોડી ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કરનાર આરોપીના જમીન માટે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેને કોર્ટે મંજુર કરેલ છે અને આ કેસમાં આરોપી તરફે મોરબીના વકીલ ફેનિલભાઈ ઓઝા અને યુવા વકીલ દેવ કે. જોષી રોકાયા હતા. તેમની ધારદાર દલીલો સાંભળી આરોપીના જામીન મંજુર કરવામાં આવ્યા છે.

જેમાં વકીલ દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે, આરોપીએ કોઈ ચોરી કરેલ નથી તથા આરોપી મોરબીના સ્થાનિક રહેવાસી છે નાસી ભાગી જાય તેવા વ્યક્તિ નથી અને નીચલી અદાલતને ટ્રાયલ ચલવવાની સતા હોવકીલ ફેનિલભાઈ ઓઝા ધારદાર દલીલો સાંભળીને મોરબીના સેકન્ડ એડી. સેશન્સ જજ દ્વારા આરોપીના રૂપિયા ૨૫,૦૦૦ ના જામીન મંજુર કરવામાં આવ્યા છે આ કેસમાં આરોપી તરફે મોરબીના સીનીયર વકીલ જગદીશભાઈ ઓઝા, ફેનિલભાઈ ઓઝા, રાજવીબેન ઓઝા તથા યુવા વકીલ દેવ કે.જોષી તથા સહેનાઝબેન સુમરા રોકાયા હતા.






Latest News