મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીમાં  બંગાળી સમાજ દ્વારા દુર્ગાષ્ટમી મહોત્સવનું ભવ્ય આયોજન


SHARE











મોરબીમાં  બંગાળી સમાજ દ્વારા દુર્ગાષ્ટમી મહોત્સવનું ભવ્ય આયોજન

મોરબીમાં  બંગાળી સમાજ દ્વારા લખધીરવાસ ચોક ખાતે વિશાળ પંડાલમાં દુર્ગાષ્ટમી મહોત્સવનું  આયોજન કરવામાં આવ્યું છે અને છ દિવસ સુધી ત્યાં શ્રદ્ધા પૂર્વક બંગાળી સમાજના લોકો દ્વારા પૂજન અર્ચન કરવામાં આવશે અત્રે ઉલેખનીય છે કેકોરોના મહામારી બાદ આ વર્ષે દુર્ગાષ્ટમીના છ દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ન માત્ર બંગાળી સમાજના લોકો પરંતુ મોરબીના લોકો દર્શન અને પૂજન માટે આવે છે અને મહાઆરતી સહિતના ધાર્મિક પ્રસંગોને ધામધુમથી ઉજવવામાં આવે છે






Latest News